Sunday, September 16, 2012

સફળતા ના સોપાનો પાના નંબર. ૨ (Stpes to Success Page 2) - By Swami Vivekanand

૧ બચપણ થી જ રચનાત્મક, દ્રઢ અને સહાયક વિચારો બાળકો ના મગજ માં ભરી દો.

૨ ખરાબ વિચારો ભૌતિક ધ્રાષ્ટિ એ જોતા, રોગ ના જંતુ ઓ છે.

૩ શરીર ત અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. સારા અને ખરાબ વીઅચ્રના આપને જ માલિક છીએ. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમ જ સદવિચારો નું સાધન બનાવીએ, તો સદવિચારો આપણામાં પ્રવેશ કરશે.

૪. સારો માણસ ખરાબ વિચારો ને ગ્રહણ કરવા તૈયાર નહિ હોય. દુષ્ટ વોચારો દુષ્ટ માણસો માં જ સ્થાન જમાવી શકે. યોગ્ય પ્રમાણ ની જમીન મળે ત્યારે જ જનમે અને વધે તેવા જંતુ ઓ જેવા જ ખરાબ વિચારો છે.

૫. જે લોકો આ જીવન માં સદંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે, તેઓ કશું કરી શકતા નથી.

No comments:

Support Wikipedia