Sunday, September 16, 2012

સફળતા ના સોપાનો પાના નંબર.૩ (Stpes to Success Page 3) - By Swami Vivekanand


૧.  પ્રાર્થના માનસ ની સુક્ષ્મ શક્તિઓ સહેલાયી થી જાગૃત કરી શકાય છે. પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગ ના પ્રર્થ્મિક સાધનો છે.

૨. શબ્દો નહિ પણ જરૂરીયાત ની લાગણી એજ સાચી પ્રાર્થના છે. પણ તમારી પ્રાર્થના ફાળે છે કે નહિ તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ.

૩. વિષાદ એ બીજું ગમે તે હોય પણ ધર્મ નથી. હંમેશા પ્રાર્થના થી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વર ની વધુ નજીક પહોચે છે.

૪. પ્રાર્થના શું કોઈ જાદુ મંત્ર છે કે જેના રટણ થી તમે સખત કામ ના કરતા હો છતાં તમને અદભુતફળ મળી જાય ? ના સહુને સખત કામ કરવાનું છે.  સહુએ એ અનંત શક્તિ ના ઊંડાણ માં પહોચવાનું છે. ગરીબી ની પાછળ કે શ્રીમંત ની પાછળ, એજ અનંત શક્તિ રહેલી છે. એવું નથી કે એક માણસ સખત મેહનત થી અને બીજો ફક્ત થોડાક શબ્દો ના રટણ માત્ર થી ફળ મેળવી જાય.

૫. આ વિશ્વ એક અખંડ પ્રાર્થના છે. જો તમે પ્રાર્થના ને એ અર્થ માં સમજો તો હું તમારા મનનો છું. શબ્દો જરૂરી નહતી, મુક પ્રાર્થના વધુ સારી છે.

સફળતા ના સોપાનો પાના નંબર. ૨ (Stpes to Success Page 2) - By Swami Vivekanand

૧ બચપણ થી જ રચનાત્મક, દ્રઢ અને સહાયક વિચારો બાળકો ના મગજ માં ભરી દો.

૨ ખરાબ વિચારો ભૌતિક ધ્રાષ્ટિ એ જોતા, રોગ ના જંતુ ઓ છે.

૩ શરીર ત અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. સારા અને ખરાબ વીઅચ્રના આપને જ માલિક છીએ. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમ જ સદવિચારો નું સાધન બનાવીએ, તો સદવિચારો આપણામાં પ્રવેશ કરશે.

૪. સારો માણસ ખરાબ વિચારો ને ગ્રહણ કરવા તૈયાર નહિ હોય. દુષ્ટ વોચારો દુષ્ટ માણસો માં જ સ્થાન જમાવી શકે. યોગ્ય પ્રમાણ ની જમીન મળે ત્યારે જ જનમે અને વધે તેવા જંતુ ઓ જેવા જ ખરાબ વિચારો છે.

૫. જે લોકો આ જીવન માં સદંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે, તેઓ કશું કરી શકતા નથી.
Support Wikipedia